________________
શ્રી ઇંદ્રહ સગણિ વિરચિત. શ્રી ઉપદેશ કલ્પેલ્લી.
અથવા
મન્હ જિણાણું આપ્યું.
ભાષાંતર.
પોતાના ચરણકમળના નખરૂપી દર્પણુમાં પ્રતિબિંબ પડવાથી જાણે નમસ્કાર કરતા દેવતાઓને તેમનુ ઉત્તમ રૂપ દેખડતી હાય એવા ત્રણ ભુવનના અધિપતિ, અદ્વિતીય (અનુપમ) રૂપવાળા, શ્રીમરૂદેવા માતાના પુત્ર શ્રીષભદેવ સ્વામી ભવ્ય પ્રા. ણીઆને અનુપમ મંગળ આપેા. પાયણીઓને વિકસ્તર કરવામાં ચંદ્ર સમાન અને કામદેવના નારા કરવામાં મહાદેવ સમાન સવે તીર્થંકરા તમારા સુખને માટે થાએ. પૂર્વાચાર્યાએ જેમના રચે લા આગમના આશ્રય કરીને શ્રીધરૂપ પ્રાસાદના મૂળભૂત સત્ય રૂપ પાયાનુ આપણુ કરવા માટે આ સૂત્ર સ્થાપન કર્યું છે, તથા જેમના નામ મંત્રના જપ કરવાથી સત્પુરૂષોને અક્ષય લ મી પ્રાપ્ત થાય છે, તે અક્ષોણુ બુદ્ધિવાળા શ્રીગેતમાદિક ગધરા કલ્યાણને માટે થાએ શ્રીસર્વજ્ઞના શાસનરૂપી કમળને વિષે વિલાસ કરવામાં હુંસ સમાન, વિદ્યારૂપી ઉછળતા જળ સ
૧ મકાન બાંધવાના મારુંભમાં સૂત્ર છાંટે છે દેરી છાઢે છે તે