SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૪) તે જરા પણ ભ્રાંતિ પામ્યું નહીં, અને તેનુ મન ધ્યાનથી ચલિત થયું નહીં. ત્યારપછી તે દેવ પિશાચનું રૂપ કરી પ્રતિકુળ ઉપસર્ગ કરવા લાગ્યા. તેમાં તેની ચામડી ઉતરડવા માંડી, તેને સમુદ્રમાં નાંખ્યા, વિગેરે ઘણી રીતે તેને પીડા ઉપજાવી. તા પણ જેમ ખળવાન હાથીના ઉપદ્રવ સહુને વિષે નિષ્ફળ થાય તેમ તેના માટેા ઉપદ્રવ પણ તેની ઉપર નિષ્ફળ થયા. કહ્યું છે કે— “ નીચ પુરૂષા વિાના ભયથી કાર્યના આરભજ કરતા નથી; મધ્યમ પુરૂષા કાર્યના આરંભ કરે છે ખરા; પરંતુ પછી જ્યારે વિન્નથી પરાભવ પામે છે ત્યારે તે કાર્યને મૂકી દે છે; પર’તુ ઉત્તમ પુરૂષો તે વારવાર હજારગુણા વિઘ્નોથી પરાભવ પામ્યા છતાં આરંભેલા કાર્યના ત્યાગ કરતા નથી. cr 99 ત્યારપછી તે દેવે તેને કહ્યું કે-“હું ધીર ! વરદાન માગ.” તા પણ તેણે ધ્યાનના ત્યાગ કર્યો નહીં. અહા ! તેની ધર્મનિષ્ઠતા કેવી દઢ છે ? તે જોઈ દેવ વિશેષ હર્ષ પામ્યા; અને તેના ઘરમાં તેણે અસંખ્ય કરાડ રત્ન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. આવું પદ્મરાધનનું માહાત્મ્ય જોઇને ઘણા માણસા પરંતુ પાલન કરવા રૂપ ધર્મના કાર્યમાં આદરવાળા થયા. તેમાં રાજાની કૃપાનાં સ્થાન રૂપ એક ધેાખી, ખીને ઘાંચી અને ત્રીજો કણબી એ ત્રણ ધર્મોમાં અત્યંત હૃઢ થયા, તેઓ છએ પતિથિએ પોત પોતાના આરભ જરાપણુ કરતા નહીં. તેમને આ ધનસાર શ્રેષ્ઠી ભાજન અને વાદિ આપી તેમના અત્યંત સત્કાર કરતા હતા. કહ્યું છે કેઉત્તમ શ્રાવક સાધમિકાનું જે પ્રકારે વાત્સલ્ય કરે છે, તેવુ વાત્સલ્ય માતા, પિતા કે મવગ કાઇ પણ કરી શકતા નથી. ” te એક્ના કૌમુદી ઉત્સવના દિવસ નજીક આવતાં રાજાના સેવકાએ પેલા રાજાખીને કહ્યું કે— “હું વામી ! આજે,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy