________________
(૧૩) તથા પુરજનોના મનનું રંજન કરતે હેત; શ્રાવકના સમૂહમાં તે આને (મુખ્યતાને) પાસે હતું અને તેના યશને સમૂહ શંખ જેવો ઉજવળ હતું. તે બુદ્ધિમાન મુખ્ય સહિત દરેક પખવાડીયે અને દરેક પાસે વિધાદ કરવા રડે કરીને છ પર્વનું આરાધન કરતે હો. એકદા તે ધનસાર અષ્ટમીને દિવસે પૈષધ લઈને રાત્રિને સમો શુભ ધ્યાનની ભાવના ભાવર્ત પ્રતિમાઓ (કાઉસગ્ય ધ્યાને રહ્યા હો, તે વખતે સુધર્મા નામની સભામાં બેઠેલા અસંખ્ય દેએ સેવાતા અને લાખો વિમાના સ્વામીપણાને ભગવનારા શ્રીશદ્રે તેને મેરૂની જેમ અર્કષિત . તત્કાળ વિશેષ પ્રકારના સગુણેની ઉષણથી (કહેવાથી) સફળ વાણીવાળા તે ઈદ્ર તેની પ્રશંસા કરવા લાગ્યા કે “ અહીં તિર્જી ક્યાં આ ધનસાર ધર્મમાં અતિ દઢ છે, તેને દેવેને સમૂહ પણ ચલાવી શકે તેમ નથી.” આ પ્રમાણે સાંભળી કે. મિથ્યાષ્ટિ દેવ તેની પરીક્ષા કરવા માટે મનુષ્યલોકમાં આવ્યું. તે દેવ મિત્રનું રૂપ લઈ તેની પાસે ગયો અને કહેવા લાગે કે“કરેડ સુવણને નિધિ આપણને હાથ લાગે છે. માટે તે લેવા સારૂ તું મારી સાથે ચાલ.” આ પ્રમાણેના વચનેવટે અનેક રીતે તેને ચળાવવા લાગ્યું. પણ ત જરા પણ ચ નહીં, એટલે તે દેવ તેની સ્ત્રીનું રૂપ ધારણ કરી કૃત્રિમ સ્નેહ દેખાડતે તેની પાસે આવી હાવભાવ કરવા લાગે અને સાક્ષાત જાણે કામદેવના બાણે હોય તેવા વચનેવડે ભ પમાડવા લાગે તો પણ તે લેશ માત્ર ચળાયમાન થશે નહીં. સમુદ્રના જળવડે દ્વારકાનગરીની જેમ તેને ઉપદ્રવ કર્યા છતાં તે ક્ષોભ પામે. નહીં. પછી તે દેવે પ્રભાકળના સૂર્યની પ્રભા પ્રગટ કરી પ્રિયા અને પુત્ર વિગેરેના સ્વરૂપે તેની પાસે પ્રગટ થઈ તેને પારણું ક વ.ની પ્રાર્થના કરી, પરંતુ સ્વાસ્થા થની ગણના ઉપરથી હ૩ મધ્યરાત્રિમ સમય છે એમ જાણી