________________
(૯)
રીતે જશે?” તે સાંભળી પદી રૂદન કરવા લાગી. તેને કુંતીએ ધીરજ આપી કહ્યું કે આ અરમાં રૂદન કરવાથી શું ફળ છે? માટે આપણે સર્વ વિપત્તિને નાશ કરનાર કાર્યોત્સર્ગ કરીએ.” એમ કહી કુંતીએ અને દ્રપદીએ કાયેત્સ ગ્રહણ કરી નવકાર મંત્રનું સ્થાન પ્રારંવ્યું. તે વખતે જિનેશ્વરના મતરૂપી આકાશમાં ઉદય પામેલે કાત્સર્ગરૂપી અગત્સ્ય તેમની વિપત્તિ રૂપી સમુદ્રનું પાન કરી ગયે. જાણે ચિત્રમાં આખેલી હોય તેમાયેત્સર્ગમાં સ્થિર રહેલી તે બન્નેએ મહા કષ્ટથી આઠ પહેર નિગમન કર્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં પાંચ પાંડ એકદમ આકાશમાંથી ઉતરી માતાના ચરણ્યકમળમાં પડયા. તે વખતે કુંતીએ કાર્યોત્સર્ગ પારી તેમને આશીર્વાદના વચનવડે હર્ષ પમાન ડજે, અને હર્ષના અશુપૂરવડે દ્રૌપદીરૂપી નદી ભરાઈ ગઈ. તેવામાં સુવર્ણની છડીને ધારણ કરનાર કે પુરૂષ આવી પાંડવોની માતાને નમીને બે કે–“હે માતા ! નાગકુમારના ઇંદ્ર કોઈ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કરવા જતા હતા, તેવામાં માર્ગે જતાં એકાગ્ર ધ્યાનમાં લીન થયેલા તમારા બન્નેના ઉપર આવેલું તેનું વિમાન ખલના પામ્યું. “મારા વિમાનની ખલન થવાનું શું કારણ છે? તે જોવા માટે ઈ મને મોકલ્યા. ત્યારે મેં તમને બન્નેને કાત્સર્ગે રહેલી જોઈ. પછી મેં જઈને ઇદ્રને તમારૂં સતીવ્રત નિવેદન કર્યું. તે જાણી ઇદ્ર પણ કાંઈક સ્મરણ કરી તરતજ મને આજ્ઞા
કરી કે –“ દ્રોપદીના કહેવાથી સુવર્ણકમળ લેવા માટે પાંચે - પાંડવો આ સરોવરમાં પેઠા છે. તે સરોવરને સ્વામી ખિચૂડ નામને દેવ છે. અતુલ પરાક્રમવાળા તેણે દેહથી રક્ત નેત્ર કરી તેમને નાગપાશવડે દ્રઢ રીતે બાંધી લીધા છે અને એક ખાડામાં તેમને નાખ્યા છે. તેમની આપત્તિ દૂર કરવા માટે આ સતીઓએ કાર્યોત્સર્ગ કર્યો છે. અને તે કારણને લીધે જ મારા વિમાનની