SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ આત્મતત્વવિચાર અપ્રત્યાખ્યાનીય–પૃથ્વીમાં પડેલી રખા-ફાટ છે. પૃથ્વીમાં ફાટ પડી હોય તે વરસાદ આવે ત્યારે ટળે છે, તેમ આ કેક ઘણા વખતે શાંત થાય છે. અનંતાનુબંધી–પર્વતમાં પડેલી રેખા-ફાટ છે. પર્વતમાં ફાટ પડી હોય તે તે સંધાતી નથી, તેમ આ ક્રોધ ઉતપન્ન થયા હોય તે જીવનભર શાંત થતું નથી. માન સંજવલન–નેતરની સોટી જે, જે સહેલાઈથી નમી જાય. પ્રત્યાખ્યાનીય–કાણ જેવો, જે ઉપાયે નમે. અપ્રત્યાખ્યાનીય-હાડકાં જે, જે મહાકાષ્ટ નમે. અનંતાનુબંધી–પથ્થરના થાંભલા જે, જે કઈ રીતે નામે જ નહિ, માયા સંજવલન–વાંસની છાલ જેવી, જે સરળતાથી પોતાની વકતા છોડે. પ્રત્યાખ્યાનીય–બળદનાં મૂત્રની ધારા જેવી, જે પવન આવતાં દૂર થાય. અપ્રત્યાખ્યાનીય-ઘેટાનાં શીંગડા જેવી, જે ઘણા પ્રયત્ન પોતાની વકતા છોડે. અનંતાનુબંધી-વાંસના કઠણ મૂળ જેવી કે જે કોઈ રીતે પિતાની વકતા છોડે નહિ.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy