________________
૩૪
સુખ પર વત્સલભાવ ચમકતા, કરુણા છલકે આંખે, શબ્દે શબ્દે શ્રોતાજન પર, જાણે ભૂરકી નાંખે ! પ્રભાવશાળી વાણી સૂણવા, ટળે ટાળા જામે, તાસીર છે એવી કે સુષુતા, કાઇ ને તૃપ્તિ પામે; શાસનને સદ્દભાગ્યે મળિયા, એવા મુનિ મહાન, આા૦૯
એવા સ‘તપુરુષના ખાજે, ઐતિહાસિક પ્રશ્ન'ગ, સઘ સકલ ઉજવે છે આજે, ધરી માં મન; ગુણ તમારા ગાઇ રહ્યાં છે, આજે સૌ નરનારી, ભક્તિભાવે કરીએ વન, તમને હે શાસનવ સૂરિને જો, સૂરિન જો, દીર્ઘાયુ વરદાન, આચારજ પદ પચીશી મહે।ત્સવ, સથ કરે બહુમાન. આ૦ ૧૦
ઉપકારી !
રચયિતા,
શ્રી શાન્તિલાલ શાહ પ્રસિદ્ધ મ་ગીતરત્ન