SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 10000OOR 00000000000ad 600000 0066350000000 booooo વ્યાખ્યાન સેળયું, આત્મસુખ. ( ૨ ) મહાનુભાવો ! સવ અરિહંત દેવ સર્વ સિદ્ધ પરમાત્માઓ, સર્વ આચાર્ય ભગવંતે, સર્વ ઉપાધ્યાય ભગવંતે અને સર્વ સાધુ ભગવંતે આપણું કલ્યાણ કરો. તેમના અચિંત્ય પ્રભાવથી જ આ જગતમાં સર્વ પ્રાણીઓને સુખ આપનારું ધર્મતીર્થનું પ્રવર્તન અને સંચાલન થઈ રહ્યું છે. ધર્મતીર્થમાં પ્રવચનની મુખ્યતા છે, કારણ કે તેનાં પુષ્ટ આલંબન વડે જ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આ સંસારપારાવારને પાર કરવાને શક્તિમાન થાય છે. આ પ્રવચન રૂપી મહાવૃક્ષની અનેક શાખા-પ્રશાખાઓ છે, તેમાંની એક શાખા તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. તેની છત્રીશ પ્રશાખાઓ પૈકી છત્રીશમી પ્રશાખાએ આપણને આ સંસારી આત્માનાં વર્ણનરૂપી સુંદર ફળ આપ્યું અને તેમાંથી આપણે આત્મતત્વ વિચારને મધુર રસ ચાખ્યો; એટલે આજના આ મંગલ અવસરે તેનું અભિવાદન કરી લઈએ.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy