SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ આત્મતત્ત્વવિચાર નિષ્ફળ શ્રોતા મૂઢ યત્તિ, વક્તાવચનવિલાસ; હાવભાવ યૂ' સ્રી તણા, પતિ અધાની પાસ. વક્તાના વચનવિલાસ ગમે તેવા સુંદર હોય, પણ શ્રોતાઓ મૂઢ હાય, સારાસારના વિચાર કરનારા ન હાય, સારુ' લાગે તે ગ્રહણ કરનારા ન હેાય, તે એ વચનવિલાસ નિષ્ફળ જાય છે. એક સ્ત્રી ગમે તેવા હાવભાવ કરે પણ પતિ આંધળા હાય તા એ શા કામના? દુન્યવી સુખ આટલા પ્રાસ્તાવિક સાથે આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરીએ. અનાદિ કાલથી સ'સારસાગરમાં પરિભ્રમણ કરી રહેલા આ આત્માએ સુખ મેળવવા માટે ઘણા ઘણા પ્રયત્ના-પ્રયાસે કર્યાં, કોઈ વાતે મા ન રાખી, છતાં તેને સુખ મળ્યું નહિ. હા, કયારેક દુન્યવી સુખ-ભૌતિક સુખ-પૌદ્ગલિક સુખ મળ્યું ખરૂ', પણ આત્માનાં સ્વભાવિક સાચાં સુખ આગળ તેની શી ગણના १ શાસ્ત્રકાર મહર્ષિએ દુન્યવી સુખ અને આત્માનાં સુખની તુલનાં કરતાં જણાવે છે કે ‘ચૌદ રાજલેાકમાં રહેલા દરેક આત્માનુ' ભાગજન્ય-પૌદ્ગલિક સુખ એકઠુ કરીને તેને એક ખાજી રાખા અને બીજી બાજુ આત્માનું સાચુ' સુખ સૂકા ત પેલુ સુખ આત્મસુખના અન`તમા ભાગે પણ નહિ આવે.’ અહી. પ્રશ્ન થશે કે ‘દુન્યવી સુખ આત્મસુખના અને તમા ભાગે પણ કેમ ન આવે?' પરંતુ સાનાની સરખામણી તા
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy