________________
આત્માના ખજાના
૨૦૧૫
પાનને ફેરવ્યા હાત તા તે સડત નહિ, ઘેાડાને રાજ ફેરવ્યા કર્યાં હાત તા તે હઠીલા બનત નહિ શીખેલી વિદ્યાને ફેરવ્યા કરી હાત તે। ભૂલાત નહિ અને તવા પર રોટલી નાખ્યા પછી તેને ફેરવી હોત તે તે મળી જાત નહિ. એટલે જે કઈ શીખા-સાંભળે તેને ફેરવતા રહેવાની જરૂર છે.
કેટલાક સજ્ઞતા વિષે સાશક છે, તેા કેટલાક સજ્ઞતા હાઇ શકે જ નહિ, એવા અભિપ્રાય દર્શાવી રહ્યા છે. ખેદની વાત તા એ છે કે કેટલાક જૈન પડિતા પણ આવું માનવામનાવવા લાગ્યા છે. આ હવા તમારાં દિલને સ્પર્શી ન જાય તે માટે આજે સજ્ઞતા સ''ધી જ વિશિષ્ટ વિવેચન કરવા ઈચ્છીએ છીએ
જ્ઞાન અને દન આત્માના સ્વભાવ છે, તેથી આત્મા કદી પણ જ્ઞાન અને દશનરહિત હાતા નથી. આત્મા જ્યારે પ્રાથમિક નિગેદ અવસ્થામાં હોય છે, ત્યારે તેનુ' જ્ઞાન ઓછામાં એછુ' હોય છે અને જ્યારે તે કેવલજ્ઞાની અને છે, ત્યારે તેનું જ્ઞાન વધારેમાં વધારે હોય છે. કેવલજ્ઞાની એટલે પૂર્ણ'જ્ઞાની, સર્વજ્ઞ. તે સર્વ પદાર્થોના સર્વાં પર્યાયે જાણીજોઈ શકે છે, તેમ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની તમામ હકીકતા માલુમ કરી શકે છે.
કેવળજ્ઞાન કઇ ગતિમાં થાય?
ક્રમ વશાત્ સ'સારમાં પરિભ્રમણ કરી રહેલા આત્મા દેવ, મનુષ્ય, તિય ઇંચ અને નારકી એ ચાર પૈકી એક ગતિમાં અવશ્ય હાય, તેમાં કેવળજ્ઞાન કઈ ગતિમાં થાય? તે પ્રથમ ખતાવીશું.
દેવાને સુખવૈભવ ઘણુંા હોય છે, પણ ચારિત્ર હાતુ' નથી,