SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આત્મતત્ત્વવિચાર પ્રત્યેનું કર્તવ્ય યાદ આવ્યું. આનું નામ જ ખરુ જ્ઞાન. એ જ્ઞાનના ઝળહળાટ જેમ વધતા ગયે, તેમ તેના કમરાશિ નાશ પામવા માંડયા. હજી તે વાંસ પર જ છે, લેકા તેને ખેલ કરતા જોઇ રહ્યા છે, એવામાં રગ બદલાઇ ગયા. ક્રોડા વર્ષેાંથી ઉપાર્જિત કરેલાં કર્મો નાશ પામ્યાં અને તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ ક્ષણે ચમત્કાર ખડા થયા, વાંસ મટીને સિ’હાસન બની ગયા અને ઇલાપુત્ર કેવળી તેના પર બિરાજેલા સહુના જોવામાં આવ્યા. દેવાએ ત્યાં જ્ઞાનમહા ઉત્સવ કરવા માંડયેા. 6 આ જોઈ રાણી વિચાર કરવા લાગી કે · આટઆટલી રૂપાળી રાણી અતઃપુરમાં હાવા છતાં રાજાનુ મન એક નટપુત્રીમાં ગયુ, માટે આ સસાર જ અસાર છે,' આ રીતે તેનાં હૃદયમાં જ્ઞાનની જયેાતિ પ્રકટી અને તે પ્રતિક્ષણે વધવા લાગી, એટલે તેનાં ઘાતીકીના પણ નાશ થયે અને તે કેવલજ્ઞાન પામી. આ દૃશ્ય જોતાં શાનું હૃદય પણ પલટાયું અને તેને પેાતાની અધમતા માટે તિરસ્કાર છૂટયા. તેની આંખમાંથી પશ્ચાત્તાપનાં આસુ ટપ ટપ ટપકવા લાગ્યા. તેને પણ આ સસાર અસાર ભાસ્યા અને તેમાંથી આત્માને ઉગારી લેવાની ભાવના પ્રકઢી, આ ભાવનાના પ્રતાપે તે પણ ઘેાડી ક્ષણામાં ઘાતીકા નાશ કરી કૈવલજ્ઞાની બન્યા. આ ખાજી નટડી વિચાર અનથનું મૂળ છુ, મારાં રૂપે જ કરે છે કે ‘હું જ બધા આ ઇલાપુત્રને ઘેલા કર્યાં
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy