SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનાં કેન્દ્રની આસપાસ ધમની અને કર્મની વિચારણા કરે છે. કર્મનું યથાર્થ સ્વરૂપે દર્શન વૈજ્ઞાનિક-સયુક્તિક-બુદ્ધિગમ્ય છે. સ્વગ—નકની કલ્પના હકીકત બને છે અને યથાર્થધમનાં નિરુપણથી વાંચક કર્મના બંધનેને તેડવા પ્રેરાય છે. આ ગ્રંથની પ્રેરકશક્તિ અદભૂત છે. આ ગ્રંથના દષ્ટાંતે સચોટ છે. વિષયોની કવિબદ્ધતા રોચક શૈલિ, તક-યુક્તિની પ્રચુરતા આ ગ્રંથને અનિવાર્ય સંપત્તિ બનાવે છે. જેને કમવિમશ” અત્યંત સૂક્ષમ છે. જે તેમનો અહિંસા વિમશ છે તે જ પરંતુ કમની પ્રકૃતિ, પુદ્ગલ રકંધનિજન, કમની આત્માના ગપર થતી અસર-કમ દળિયાને આવિર્ભાવ અને પરિણતિ-આ બધી જ પ્રક્રિયાની રજૂઆત પ્રાણવંતી છે. મનબુદ્ધિથી પર આત્માને બુદ્ધિદ્વારા પામવાને પ્રયાસ સફલ અને સ્તુત્ય છે. અને આ જ સિદ્ધિ પૂ. આચાર્યશ્રીની અપ્રતિમ મેધા, પ્રકાંડપાંડિત્ય અને રવાનુભૂતિને આભારી છે. ૪૬ A ભારતનગર મુંબઈ-૭ ઘનશ્યામ જોષી, (બીજી આવૃત્તિમાંથી) 3EB888BEIBBEHEBBEEEBBES પ્રાસંગિક– == = REHERE == આત્મતત્વવિચાર ભાગ ૧-૨ની ગુજરાતી ચાર આવૃત્તિ R ટૂંક સમયમાં જ ખલાસ થવાથી આ પાંચમી આવૃતિ પ્રગટ થઈ છે જ રહી છે. જેને હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. આ |પૂઆચાર્યદેવનું આ પુસ્તક અત્યંત લોકપ્રિય અને મહાન ઉપકારક પૂરવાર થયું છે. 3ERE====== ==== =========B==== == —પ્રકાશક
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy