________________
૧૪
ચાર ગતિનાં કારણે વખતે આયુષ્યને બંધ પડી જાય, એમ પણ બને ને ? એવું કાંઈક થઈ જાય, તે પછી તમારી સદ્ગતિમાં જવાની ખાત્રી, એક વાર તે ધૂળમાં મળી જાય ને? કારણ કે--આયુષ્યને બંધ તે જીવનમાં એક જ વાર પડે છે ! દુર્ગતિથી બચવા માટે હૈયે ધર્મ જોઈએ:
અમારે અહીંથી જવાનું છે. અહીં અમે ગમે તેટલું સુખ મેળવ્યું હોય ને સાચવી-સંભાળીને રાખ્યું હોય, પણ તે આગળ કામ આવવાનું નથી અને આગળ અમારે સુખ તે જોઈએ જ છે –આવું તે તમારા મનમાં છે જ ને? “એ માટે અમે આ બધી ધર્મક્રિયાઓ કરીએ છીએ અને એથી અમારી દુર્ગતિ નહિ જ થાય—એવી અમારી ખાત્રી છે” એમ તમે માને છે ને? પણ આવી ખાત્રી કેણ રાખી શકે? જેના હૈયામાં ધર્મરૂચિ હોય તે ! ઘરે કે પેઢીએ, જ્યાં જાય ત્યાં બધે અને જે કામ કરતે હેય તે દરેક કામમાં જેનું હૈયું ધર્મવાસિત હોય, વિવેકયુક્ત હોય, તે આવી ખાત્રી રાખી શકે ! એ પાપાચરણ કરે એ બને, તેમ છતાં પણ એ નિર્દ
શ્નપણે કહી શકે કે-નિરૂપાયે પાપ કરૂં છું, પણ પાપ કરતાં ય હૈયાને “આ પાપ કરવા જેવું છે” –એવા અધર્મવાળું બનવા દેતે નથી! આવા હૈયાવાળે ખાત્રીથી કહી શકે કેમારી દુર્ગતિ નહિ થાય; પણ એવી દશા આવતાં પહેલાં આયુષ્યને બંધ ન પડ્યો હોય તે ! થેડી પણ ધર્મક્રિયા કરનારે અને સર્વ સમયને માટે ધર્મક્રિયા નથી થઈ શકતી તેનું દુઃખ અનુભવનારે, એની દુર્ગતિ થતી જ નથી. ધર્મ કિયા ગેડી પણ ન કરી શકતા હોય, છતાં પણ હૈયે જે