SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ સાથે વાત પણ નિરાંતે કરી શકે. ભગવાનની જ્યારે એ સ્તવના કરે, ત્યારે એના અંતરમાં જાત જાતના ઉમળકા ઉઠે. ભગવાનની સ્તવનામાં, એ એવા એકતાન ખની શકે કે-એને સ્તવના કરતાં જેવાનું ખીજાઓને મન થઈ જાય. એના ભાવપૂર્ણ સ્વર સાંભળવાનુ ખોજાએને ગમી જાય. ગીતા ગુરૂ દ્વારા જ્ઞાનિની વાણીને પણ એ ખરાખર સાંભળી શકે અને એનું ચિન્તવન કરી શકે. આ સિવાય, જેનું મન આરંભ પરિગહમાં ભમ્યા કરતુ' હાય, તેને ઉપાધિ કેટલી હાય ! શી રીતિએ એ, ભગવાનનાં દન કરે, ભગવાનની પૂજા કરે અને ભગવાનને સ્તવે તથા શ્રી જિનવાણીને એકચિત્તતાથી સાંભળે ? એ, ભગવાનનાં દર્શનાદિ કરે તેા ય, એમાં એનુ મન જે રીતિએ ઠરવુ જોઇએ, તે રીતિએ ડરે નહિ. સાત ક્ષેત્રોમાં વાપરેલુ ધન સાથે આવે ઃ સ૦ ધનને સાથે લઈ જવાના કાઈ ઉપાય હાય તા તે શાધવાનું મન થાય આ કહે છે કે-ધનના મેહ એટલો બધા છે કે જો ધનને સાથે લઇ જવાતું હાય, તેા અમે પરલેાકમાં પણ ધનને જ સાથે લઈ જઇએ. ધનને સાથે લઈ જઈ શકતા હૈા, તે તમે ધનને સાથે લઇ ગયા વિના રહેા નહિ, પણ એમની શકે તેવું નથી અને એની મૂર્છામાં ને મૂર્છામાં તમે કયી ગતિમાં જશો, તે તમારે વિચારવાનું છે. સ ધનને સાથે લઇ જવુ હોય, તેા તે સાત ક્ષેત્રોમાં વાપરે. તમારે માટે આમણે આ ઉપાય શોધી કાઢચો, પણ તમારે તે નગઢ ધનને સાથે લઈ જવાના ઉપાય જોઇએ છે ૩૦૭
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy