SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ? ઉત્તર :- સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. જ પુણ્યમાં એકતા કરે છે. રાગમાં એકતા કરી લાભ માને છે. વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ બધા વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે.” ૧૬૨. જે પ્રવચન-૬, તા. ૨૮-૧-૧૯૮૩ (પરમાગમસાર) ૧૬૨૦મો બોલ). પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ? પ્રશ્રકારને કોઈ એવો અભિપ્રાય છે કે અમારો પ્રયત્ન તો છે પણ પ્રયત્નનું ફળ કેમ નથી ? આની અંદર આનું સમાધાન થયું નથી. પ્રશ્નનું અસમાધાન એ છે કે અમારો પ્રયત્ન છે, કોશિશ એટલે પ્રયત્ન, પણ એનું ફળ જે આત્માનું જ્ઞાન થવું જોઈએ, અનુભવ થવો જોઈએ એ કેમ નથી? આ પ્રશ્ન ઉત્તર :- સાચી કોશિષ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. ઠીક !
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy