SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય-પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. મિથ્યાત્વભાવ તે જ કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું જ છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડ્યા છે. ર૫૦. પ્રવચન-૨૩, તા. ૨૪-૫-૧૯૮૩ પરમાગમસાર, પાનું ૬૬. ૨૫૦ (બોલ). પુણ્ય–પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. શું કહે છે ? અજ્ઞાનભાવે જીવને પુણ્યની મહત્તા છે. ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી, વીતરાગી ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી પુણ્યને જ ધર્મ માનનારા પુણ્યની મહત્તા કરે છે અને પુણ્ય પરિણામ કરે છે ત્યારે એ પુણ્ય કર્યાનો સંતોષ પકડે છે અથવા આત્મકલ્યાણ કર્યું હોય, એમ માને છે - એમ શ્રદ્ધ છે અને એ એને રુચે છે. વાસ્તવિકતા એ છે કે આત્મા જે વીતરાગ સ્વરૂપ છે, એ વીતરાગી તત્ત્વથી રાગાદિ પુણ્ય ભાવ છે તે અન્ય તત્ત્વ છે. મિથ્યાત્વનું સ્વરૂપ એ
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy