SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માની વાણીરૂપ જૈનસાહિત્ય એટલે કે આગમો તથા વિદ્વાન શિરોમણી આચાર્ય ગુરુભગવંતોના ગ્રંથોમાંથી મને જે જે સમકિતને લગતી માહિતી મળી તેને મેં આ ગ્રંથમાં ગોઠવીને મૂકી છે. સરળ ભાષામાં સમજાવી છે. સાધક આત્માને જરૂરથી આ નિબંધ વર્તમાન જીવનમાં તથા ભવિષ્યના આત્મ કલ્યાણમાં, સંસારથી તથા જન્મમરણનાં દુખોથી છૂટવામાં અને મોક્ષનાં સુખો અપાવવામાં પાથેયરૂપ બને એ જ મારી ભાવના છે. ભૂલ હોય તો મારી છે. સારું હોય તે પરમાત્મા તીર્થકર ભગવંતોનું તથા આચાર્ય ભગવંતોનું છે. ‘મિચ્છામિ દુક્કડમ્’ ર ડૉ. અમિતભાઈ બી. ભણસાળી સમકિત
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy