________________
પત્રાંક-૭૧૦.
૩૩૩ મુમુક્ષુ - લક્ષ્યકી દો.
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઐસી દો બાત હૈ. ઇસીકો હી યથાર્થ લક્ષ્ય કહતે હૈ અગર ત્રિકાલી ધૃવકા હમેં લક્ષ્ય હૈ લેકિન પર્યાયમેં તો હમારી કિતની ભી ગડબડી ચલે હમેં કોઈ આપત્તિ નહીં હૈ, ઐસા કભી હોતા નહીં. દોનોં લક્ષ્ય રહતા હૈ. પર્યાયમેં ક્યા હોતા હૈ, ક્યા નહીં હોતા હૈ (ઇસકા જ્ઞાન) સહજરૂપસે રહતા હૈ.
મુમુક્ષુ :- બન્ને એક જ સમયમાં હોય છે?
પૂજ્ય ભાઈશ્રી :- બન્ને એકસાથે જ હોય છે. એને જ યથાર્થ લક્ષ કહે છે. કેમકે પૂર્ણ શુદ્ધતાથી ઉપડ્યો છે એટલે ભલે શુદ્ધતા થતી જાય છે તોપણ અધુરી શુદ્ધતા છે એ ખ્યાલમાં ક્યારે આવે છે ? કે લક્ષમાં પૂર્ણ શુદ્ધતા છે તો. ચાલતા ચાલતા ખબર પડે છે કે હજી રસ્તો કેટલો બાકી છે. કેમકે જ્યાં પહોંચવું છે એ લક્ષમાં છે માટે.
મુમુક્ષુ :- અગર દોનોંમેં સે એક કો સ્વીકાર કરે તો સંતુલન ખો દિયા.
પૂજ્ય ભાઈશ્રી – તો સંતુલન ખો બૈઠેગા. ઇસીકા નામ એકાંત હૈ. ઔર સંતુલન રહે ઉસકા નામ અનેકાંત હૈ. બસ ! ઉતની બાત હૈ. સંતુલન રહને કા યહી કારણ હૈ. વેદાંત નહીં હો જાતી, નિશ્ચયાભાસ નહીં હો જાતા, વ્યવહારાભાસ નહીં હો જાતા, ઉભયાભાસ નહીં હો જાતા. ઇસકા કારણ સંતુલન રહતા હૈ. યહી કારણ હૈ, દૂસરા કોઈ કારણ હૈ નહીં.
મુમુક્ષુ -... “સોનગઢ મેં ચલા થા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ૩૭૬ વાલા ન ? એકકા વદન હૈ, એક કા લક્ષ્ય હૈ, એકકા વદન હૈ, એકકા લક્ષ્ય હૈ.
પૂર્ણગુણોસે અભેદ ઐસા પૂર્ણ આત્મદ્રવ્ય, ઉપર દૃષ્ટિ કરનેસે, ઉસકા હી આલંબન સે પૂર્ણતા પ્રગટ હોતી હૈ. યહ અખંડદ્રવ્યના આલંબન વહી અખંડ એક પરમપરિણામિકભાવકા આલંબન હૈ. જ્ઞાનીકો ઉસ આલંબનસે પ્રગટ હોનેવાલી ઉપથમિક, ક્ષાયોપથમિક ઔર ક્ષાયિકરૂપ પયયોંકા...” માને વ્યક્ત હોનેવાલી વિભૂતિયોંકા વદન હોતા હૈ. કિન્તુ ઉસકા આલંબન નહીં હોતા. ઉપર જોર નહીં હોતા. જોર તો સદા હી અખંડ શુદ્ધ દ્રવ્ય પર હી હોતા હૈ. ક્ષાયિકમાવકા ભી આશ્રય ઔર