________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૪ ઇન્દ્રકા વૈભવ મિલતા હૈ ઔર તીવ્ર હો તો સાતવ નારકમેં યા નિગોદમેં જા સકતા હૈ. યા એક અંશ શુદ્ધ હોવે. મુમુક્ષુકી ભૂમિકામેં, નિર્ણયની ભૂમિકામેં ગર્ભિત શુદ્ધતા, બીજ બોનેકા હોવે તો ઉસમેં નિર્વાણપદકી Security, નિર્વાણપદકા Reservation ઉસમેં હો જાતા હૈ. ઐસા ઇતના સામર્થ્ય હૈ. ઉસકે નજદીક જાનેમેં ઉતના સામર્થ્ય હૈ. વસ્તુને સામર્થ્યકા તો કોઈ હિસાબકિતાબ લગા હી નહીં સકતે, લતા હી નહીં સકતે. યહ જ્ઞાનકા વિષય હૈ. મનકા વિષય નહીં હૈ તો વાણીકા તો વિષય હોતે હી કહાં સે ?
ઐસા ચૈતન્યઘન, ઘન માને કૈસા ઘન હૈ? ઐસા ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ હૈ. મેરી આત્મા અત્યંત નિર્મળ પરમશુદ્ધ ચૈતન્યઘન ઔર પ્રગટ આત્મસ્વરૂપ હૈ, લોગ વહ કહે હૈં કિ આત્મા પ્રગટ કહાં હૈ? ઉસકો પ્રગટ કરના હૈ. પ્રગટ કરના નહીં હૈ. અરે...! પ્રગટ-અપ્રગટકી અપેક્ષા જિસકો લાગુ હી નહીં હોતી ઐસા હૈ. કૈસા હૈ ? કિ પ્રગટ-અપ્રગટકી અપેક્ષા જિસકો લાગુ નહીં હોતી. નિત્ય ઉદ્યોતસ્વરૂપ હૈ નિત્યઉદ્યોત. છઠી ગાથામેં વહ બાત લી હૈ. નિત્ય ઉદ્યોત હૈ ઉસકા ઉદ્યોત કભી નયા હોતા નહીં હૈ. ઐસી વસ્ત પ્રગટ પડી હૈ પ્રગટ રહી હૈ ઐસી યહાં નોંધ કી હૈ. અપની Dairy મેં ઇસકી નોંધ કી હૈ.
અનુભવકી બાત અભી કરેંગે કિ મેરા અનુભવ કૈસા હૈ ? ઔર અનુભવકો કૈસે હમ ગ્રહણ કરે ? અનુભવ માને વેદન. અબ ઇધર વેદનકા વિષય આયેગા. થોડા વેદનકા વિષય ગહરા લગતા હૈ. લેકિન ઉન્હોંને બહુત અચ્છી પદ્ધતિસે યહ બાત લી હૈ. જો ૧૫વી ગાથામેં લિયા હૈ વહી બાત યહાં “શ્રીમજીને એક પંક્તિમેં લિખ દી હૈ વિશેષ કહેંગે...
માત્ર આત્માનો વિચાર થવી, સળે. નથી પરંતુ આત્માને ભાવત ભાવતાં આત્મવિચારણા ચાલે તો ધ્યાન થાય. ભાવે તે ધ્યાવે, એ ન્યાયે મુમુક્ષુએ આત્મભાવના દ્વારા આત્માને ભાવવો. જેટલો આત્મરસ ભાવનામાં ઉત્પન્ન થાય, તેટલો માત્ર વિચાર/વિકલ્પન થાય.
(અનુભવ સંજીવની-૧૭૦૨)