________________
૩૨૦
રાજહૃદય ભાગ-૧૪ હોના નહીં ચાહિયે. ચુસ્તરૂપસે, અગર ત્યાગી હુઆ, પ્રતિજ્ઞા લી તો ચુસ્તરૂપસે ઉસકા પ્રતિપાલન કરના ચાહિયે.
મુમુક્ષુ – આમાં મુમુક્ષુએ શું બોધ લેવો?
પૂજ્ય ભાઈશ્રી – યહ સાધુકે લિયે હૈ. યહ બાત સાધુકે લિયે હૈ. મુમુક્ષુઓંકો અપની જગહમેં રહતા હૈ કિ કોઈ ભી સત્પષકી વિરૂદ્ધતા હમસે નહીં હો, જ્ઞાનકી વિરાધના હમસે નહીં હો. સીધરૂપસે ભી નહીં હો, પરંપરાસે ભી નહીં હો. ઈનકી આજ્ઞાકો હમેં અનુકૂલ રહના હૈ. યહ બાત મુમુક્ષુકા ધર્મ હૈ.
નવતત્ત્વપ્રકાશ.યહ તત્ત્વદષ્ટિકી બાત લી હૈ. નવ તત્ત્વમેં જો ભી તત્ત્વદૃષ્ટિ હૈ ઉસ તત્ત્વદષ્ટિકા હમ પ્રકાશ કરે. જગતમેં નવ તત્ત્વમેં તો સભી ઉપદેશ આ હી જાતે હૈં. લેકિન તત્ત્વકે ઇસ પ્રધાન દષ્ટિસે ઈનકા પ્રકાશ કરે. ઔર “સાધુધર્મપ્રકાશ.” સાધુ કૈસે હોને ચાહિયે ? તીર્થંકરદેવકે માર્ગમેં વિચરનેવાલે જો સાધુ હૈં વે કૈસે હોને ચાહિયે ઇસકા અચ્છી તરહ પ્રકાશ કરના ચાહિયે કિ જિસસે યે સાધુદશાકી જો પ્રવૃત્તિ હૈ ઇસકે બાહર પ્રવૃત્તિ નહીં કરે.
ઐસે “શ્રાવકધર્મપ્રકાશ.” શ્રાવક કૈસે હોને ચાહિયે ? તીર્થકરકે માર્ગમેં ચલનેવાલે શ્રાવક કૈસે હોને ચાહિયે ? આગારધર્મ ઔર અણગારધર્મ. દોનોં કા અચ્છી તરહ પ્રકાશ કરના ચાહિયે. ઔર વિચાર. વિચાર માને જો વિચારકી ભૂમિકા હૈ, પાત્રતાકી ભૂમિકા હૈ ઉસકો ભી અચ્છી તરહ હમ સમજે કિ વિચારકા સ્તર કહાં તક હૈ ? વૈચારિક વિષય કહાં તક હૈ ? પ્રયોગકા વિષય કહાં તક હૈ? ઇસ બાતકા હમ ભી અચ્છીતરહ વિચાર કરે.
અનેક જીવોંકો પ્રાપ્તિ.” હોવે. માને કોઈ સંપ્રદાયબુદ્ધિસે હમ ઐસી બાડાબંધી નહીં કરે કિ દૂસરે જો આયે હૈં ઉસકો મના કરે યા દૂસરે આવે હૈ ઉસકો હમ ઐસે કહે કિ હમ તો પુરાને હૈ ઔર આપ તો નયે હો. હમ તો પુરાને હૈ, આપ તો નયે હૈં. હમ પુરાને હૈં ઇસલિયે હમ દિગંબર હો ગયે. યા હમારે પિતાજી ઇસમેં થે ઇસલિયે હમ દિગંબર હો ગયે. આપ તો, અભી શ્વેતાંબર રહે હૈં માને ભલે પાંચ-સાત સાલ હો ગયે ફિર ભી હમ આપકો શ્વેતાંબર ગીતેંગે, ઐસા નહીં હોના ચાહિયે. “અનેક જીવકો પ્રાપ્તિ. હો. કોઈ ભી આતા હો, કહીં સે ભી આતા હો. નયેકો તો જ્યાદા