________________
પત્રાંક-૭૦૬
૨૬૩ હૈં, ઉનકે પિતાજી કી ચિઠ્ઠી આયી હૈ. ઉસમેં દો તીન બાત લીખી હૈ. ઉસમેં એક બાત લીખી હૈ. અચ્છી બાત લીખી હૈ. ભાઈકો પઢને દિયા થા. વહ બાત લિખી હૈ કિ આપકે યહાં “સોગાનીજી કે ચિત્રકા અનાવરણ વિધિ હૈ તો ઈસ વિષયમેં લિખા હૈ કિ ....
પૂજ્યશ્રી “સોગાનીજીનું તૈલચિત્ર મુમુક્ષુ સમાજને પુરુષાર્થકી પ્રેરણા અર્થે ઘણા જ ઉપકારી બનશે. તેમજ..” આ વાત જે “શ્રીમદ્જીએ કહી તે લખી છે. “જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ યોગનો લાભ શું છે તે બાબત મુમુક્ષુસમાજનું પ્રધાનપણે ધ્યાન ખેંચશે.” યહ ચિત્ર ક્યા ધ્યાન ખીંચેગા? ઉનકો પાત્રતા બહુત થી. મૂલ દિગંબર થે. દિગંબરકે શાસ્ત્ર પઢે થે. પંડિત રખકર સીખે થે, છહ-છહ ઘંટે તક પૂજા કરતે થે. પાંચ-પાંચ ઘટે ધ્યાન કરતે થે. જ્ઞાન, ધ્યાન, પૂજા, ભક્તિ સબ પ્રવૃત્તિ કરતે થે. ફિર ભી આત્મપ્રાપ્તિ નહીં હોતી થી. સત્પષકા યોગ હુઆ તો ખુદ સપુરુષ હો ગયે ! પ્રત્યક્ષ સત્પષકા યોગ હુઆ ઔર સ્વયં સપુરુષ હો ગયે. યહ ધ્યાન ખીંચેગા કિ યોગ ક્યા ચીજ હૈ ? પ્રત્યક્ષ યોગકા મહત્વ કયા હૈ ? યહ એક પ્રસંગ ધ્યાન ખિંચને કા હૈ.
‘તેમજ ગુરુભક્તિથી ઓતપ્રોત.” એમની ગુરુભક્તિ પણ વિશેષ હતી. અનંત તીર્થંકરસે ભી અધિક હૈ. ગુરુદેવ મેરે લિયે અનંત તીર્થંકરસે ભી અધિક હૈ.” “ગુરુભક્તિથી ઓતપ્રોત તેમજ ગુરુઆજ્ઞામાં અવિરતપણે વર્તનારા એવા પવિત્ર શ્રી સોગાનજીના તૈલચિત્રથી આવી ઘણી ઘણી પ્રેરણાઓ લેવાનું બનશે.” ઈસ તરહ ઉન્હોંને અપની શુભેચ્છા વ્યક્ત કી હૈ.
યહાં) ક્યા કહતે હૈં? “ક્યોકિ સત્પષકી પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ વહ વાક્ય હમને ઉનકે Photo કે નીચે લીખા હૈ કિ, “હે ગુરુદેવ ! આપકી વાણીકા સ્પર્શ હોતે હી માનો વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ હો ગઈ.” વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુ કૌન-સી હૈ ? કિ મેરા પરમાત્મા. મેરા જો પરમાત્મપદ હૈ, પરમાત્મસ્વરૂપ હૈ વહ વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુ હૈ. બસ ! આપકી વાણીકા સ્પર્શ હોતે હી મુજે તો પ્રાપ્ત હો ગયા. વહ બાત ઉનકે અનુભવતી પત્રમૈં જો લીખી હૈ વહ અપને ખુદકે શબ્દમેં લિખી હૈ. ઉસે વહાં ઉપર લિખી હૈ.
પ્રાયઃ યે કારણ પરસ્પર અન્યોન્યાશ્રય જૈસે હૈં. કહીં કિસીકી