________________
૨૫૪
રાજહૃદય ભાગ–૧૪ કર સકતા હૈ. પ્રકૃતિકા ઇલાજ જગતમેં નહીં હૈ. લેકિન યહાં પર હૈ. ઉતના હી નહીં પાત્રતાવાલે જીવકા યહી લક્ષણ હૈ. જિસ જીવકો પાત્રતા હોવ ઉસકા ક્યા લક્ષણ ? બહુતસે લક્ષણ હૈ ઉસમેં એક ઐસા લક્ષણ ભી હૈ કિ ઉસકો યહ પતા ચલતા હૈ કિ મેરી પ્રકૃતિ ઐસી ખરાબ થી. લેકિન ઇસ Line મેં પ્રવેશ કરનેસે મેરી પ્રકૃતિ અભી ઐસી નહીં રહી. યા બહુત ફરક પડ ગયા. અર્થાત પ્રકૃતિ જો જીવકે પૂર્વ સંસ્કારવશ ઐસા તીવ્ર પરિણામવાલે કષાય યા વિભાવ હોતે હૈ વહ પૂર્વસંસ્કાર પર યહ જ્ઞાનાભ્યાસ યાની જિસ જ્ઞાનકો પ્રકૃતિકા દુશમન કહતે હૈં, અભી તો ઉસકે સમીપ જાને સે, મુમુક્ષુકો અભી જ્ઞાનપ્રાપ્તિ નહીં હુઈ, લેકિન સમીપ ગયા હૈ. સમીપ જાને સે પ્રકૃતિમેં ફરક પડ ગયા. અર્થાત્ દુશ્મન પર પહલા વાર હો ગયા.
પ્રકૃતિકા વાર ઘાઉ) આત્મા પર નહીં હુઆ, આત્માને પ્રકૃતિપર વાર કિયા તો ઉસકી પ્રકૃતિમેં ફર્ક પડ જાતા હૈ, વહ ઉનકો ખુદકો પતા ચલતા હૈ. યહ એક પાત્રતાકા ચિહ્ન હૈ. અગર કિતના ભી જ્ઞાનાભ્યાસ કરે, શાસ્ત્રાભ્યાસ કરે ઔર પ્રકૃતિ વૈસી કી તૈસી રહ જાવે તો ઐસા સમજના ચાહિયે કિ પાત્રતા નહીં હૈ. ઇસ બાકી કોઈ અસર નહીં આતી હૈ. ઇતની પ્રકૃતિ જોર કરતી હૈ કિ જ્ઞાનાભ્યાસકા કોઈ અસર વિભાવકે પરિણામ પર નહીં આતા. ઇતની બલવાન પ્રકૃતિ હૈ.
મુમુક્ષુ – શાસ્ત્ર વાંચ્યા પછી અમને પ્રકૃતિ ચારિત્રગુણમાં જાય છે, જ્ઞાનગુણ તો અમારું શુદ્ધ જ છે...
પૂજ્ય ભાઈશ્રી :- ઐસા હૈ કિ ચારિત્રગુણમેં દો બાત હૈ. એક ચારિત્રગુણસે ઉત્પન્ન હોનેવાલા કષાય-વિભાવ. ચારિત્રગુણકા વિભાવસે ઉત્પન્ન હોનેવાલા કષાય. ઔર એક કષાયરસ કષાય નિર્મુલ હોગા વહ તો જિતની વીતરાગતા હોગી ઉતના હી કષાય નિર્દૂલ હોગા. ચતુર્થ ગુણસ્થાનમેં પહલી ચોકડી જાતી હૈ. અનંતાનુબંધીવાલા જાયેગા. પંચમ ગુણસ્થાનમેં દૂસરી ચોકડી જાયેગી. છઠે-સાતમેં તીસરી ચોકડી કા નાશ હોગા.
યહ તો જો સર્વજ્ઞ વીતરાગકે જ્ઞાનમેં આયા હૈ, ઇસમેં યહ જો મર્યાદા હૈ ઉસમેં કોઈ ફર્ક હોનેવાલા નહીં હૈ. ચતુર્થ ગુણસ્થાનવાલા દ્રવ્યલિંગી ભી