________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૪ પરિણામકા કોઈ ભરોસા રખને લાયક નહીં હૈ. ક્યોંકિ પૂર્વકાલમેં કલ્યાણકા આરાધન કિયા હૈ ઐસે કઈ ઉત્તમ જીવ લઘુ વયસે હી ઉત્કૃષ્ટ ત્યાગકો પ્રાપ્ત હુએ હૈં. જૈન સંપ્રદાયમેં ભી ઐસા હુઆ હૈ ઔર દૂસરે સંપ્રદાયોમેં ભી ઐસા હુઆ હૈઇસકે દષ્ટાંતરૂપ શુકદેવજી, જડભરત આદિકે પ્રસંગ અન્ય દર્શનમેં હૈ” જિસ દર્શનમેં યે વર્ણાશ્રમકી બાત હૈ
ઔર ગૃહસ્થાશ્રમ આદિ ચાર આશ્રમકી બાત હૈ, વહાં ભી ઐસા બના હૈ | કિ કઈ ઉત્તમ પુરુષોંને છોટી ઉમ્રમેં ભી ત્યાગ કર દિયા હૈ.
મુમુક્ષુ - વિરોધ નહિ લાગતો હોય?
પૂજ્ય ભાઈશ્રી :– કોઈ પૂર્વાપર વિરોધવાલી બાત સોચતે હી નહીં હૈ. જૈનદર્શનમેં હી ઐસા લિખા હૈ. યાની જૈનોં ને હી ઐસા કહા હૈ કિ હમારી બાતકી તું પરીક્ષા કરકે માન્ય કરના, જૈનમેં શિષ્ય કો ગુરુ ઐસા કહેગા. જૈનદર્શનકે અલાવા કોઈ ગુરુ કોઈ ભગવાન ઐસા નહિ કહતા હૈ કિ મેરી બાતમેં તું પરીક્ષા કર. ગીતા મેં તો યહ બાત આતી હૈ. “સંશયે આત્મા વિનસતી' આતા હૈ? “સંયે આત્મા વિનસતી' “શ્રીકૃષ્ણ કે મુખ સે વહ બાત લિખી હૈ કિ અગર તુ મેરી બાતમેં સંશય કરેગા તો તેરા નાશ હો જાયેગા. મેરી બાત પર કભી સંશય નહીં કરના.
મુમુક્ષુ - ... અનંતાનુબંધી... પૂજ્ય ભાઈશ્રી - ના પાડીશ નહિ પણ એ પરીક્ષા કરીને હા પાડજે એમ કહે છે. “ટોડરમલજીને લિયા હૈ કિ નહીં લિયા હૈ? વહ બાત નહીં પઢી ? “ગુરુદેવને મોક્ષમાર્ગપ્રકાશકકો સભા કે મધ્યમેં પઢા હૈ કિ આજ્ઞાપ્રધાની શિષ્યકો હમ સચ્ચા શિષ્ય નહીં કહતે. જો શિષ્ય પરીક્ષાપ્રધાની હૈ, પરીક્ષા કરકે સત્ય-અસત્યના નિર્ણય કરતા હૈ ઉસકો હી હમ સચ્ચા શિષ્ય કહતે હૈં. યહ બાત આતી હૈ કિ નહીં આતી હૈ? તો યહ બાત નહીં જૈનદર્શનમેં વહ બાત હૈ નહીં.
વહાં દૂસરે દર્શનોંમેં પરસ્પર વિરૂદ્ધતા હૈ કિ નહીં હૈ ઐસા કોઈ વિચાર નહીં કરતે. ઔર અપને યહાં તો મુમુક્ષુકી ભૂમિકામેં યહ ચર્ચા નીકલેગી કિ સમયસાર’ તો ઐસા કહતે હૈ ઔર પ્રવચનસારમેં ઐસા