________________
૧૧૨
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી મુમુક્ષુનો પ્રશ્ન હોય તો એવો પ્રકાર આવે તો એને કુટુંબ વધારે વહાલું બન્યું. હમારે યહાં તો યહ સિદ્ધાંત હૈ કિ અપને સગે ભાઈ સે મુમુક્ષુ કે પ્રતિ અધિક ભાઈ કા ભાવ રહતા હૈ. યહ હમારા તો સિદ્ધાંત હૈ જો કુટુંબ કા ભાઈ હૈ વહ પીછે ઔર મુમુક્ષુભાઈ હૈ વહ આગે. ઉસ પરિસ્થિતિ મેં તો યહભાવ આયેગા નહીં. વહ તો ઐસા હી ભાવ હૈ. હમારે લાયક કોઈ કામ હો, કોઈ સેવા હો તો બતા દીજીએ. હમ કર લેંગે. આપ કા કામ તો હમારા હી હોતા હૈ. તો ભિન્ન ભાવ નહીં હૈ, આપસમેં તો અભિનભાવહૈ. ઐસા હી ચાહિયે.
મુમુક્ષુ - ઊલટાની એને કૃતકૃત્યા થવી જોઈએ, કે આ મારો સદુપયોગ સાચો છે. ઘરમાં વપરાણું હોતતો એળે જાત.
પૂજ્ય ભાઈશ્રી - સવાલ જ નથી. એ તો કુટુંબભાવના ધાર્મિકભાવના અધિક હોતી હૈ તબ હી સમ્યગ્દર્શન કા એક પ્રતિબંધ તૂટતા હૈ. વૈસે તો બહુત-સે પ્રતિબંધ હૈં, લેકિન ઈસમેં એક પ્રતિબંધ યહ ભી હૈ કિ જિસકો ધર્મ કે પ્રતિ અનુરાગ હોના ચાહિયે ઇસસે જ્યાદા અગર કુટુંબ-પરિવાર કે પ્રતિ અનુરાગ હોતા હૈ, ઉસકો ધર્મ કી પ્રાપ્તિ કતઈ નહીં હોતી. એક પ્રતિબંધ યહ છૂટતા હૈ. ઐસે બહુત સે પ્રતિબંધ છોડને હૈ. ઇસમેં યહતોછોડના હી ચાહિયે.
મુમુક્ષુ – “ગુરુદેવશ્રી પદ્મનંદિપંચવિંશતિમાંથી દષ્ટાંત આપતા હતા ને કે કાગડો પણ બોલાવી બોલાવીને ખવડાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- દાન કા અધિકાર પદ્મનંદિપંચદ્વિશતી'મેં સે ચલતા થા. ગુરુદેવ યહ કહતે થે કિ દેખિયે, કૌઆ હૈ વહ, જલી હુઈ ખીચડી લોગ ખાતે નહીં, લોગ બહાર ફેંકી દેતે હૈં, તો કીઆ ખાને કો આતા હૈ તો અકેલા નહિ ખાતા. વહ દૂસરે કૌોં કો કાં કાં કરકે બુલાતા હૈ. પાંચ-પચ્ચીસ સાથ મેં હોતે હૈં તો હી વહ ખીચડી ખાતા હૈ. અબ તેરે આત્મા કી શાંતિ જલી ઔર પુણ્ય કી ખીચડી તેરે પાસ આયી-પૈસે (આયે) વહઆત્મા કી શાંતિ જલી તબ આયીન?તો યહખીચડીતૂઅકેલા કયોં ખાતા હૈ? દૂસરોં કો સાથમેં ક્યોં નહિ લેતા યહ અધિકાર ચલતા તબ બહુત સુંદર (ચલતા થા). પ્રવચન ઐસા કરતે થે. દાન કા અધિકાર લેતે થે તબ ઐસા) પ્રવચન કરતે થે. હજારો બાત આયી હૈ ગુરુદેવશ્રી કી તો હજારો બાત બહાર આયી હૈ વિષયાંતર હો ગયા.
યહાં તો ઇતની બાત હૈ કિ જિસ ભૂમિકા મેં ઉચિત પરિણામ હોના ચાહિયે, ઉસ પરિણામકા ત્યાગ કિસીકો નહીં હોના ચાહિયે. વરના ઉસ ભૂમિકા કા ત્યાગ હો