SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૩૫૮ ૪૦૫ ઉસસે બહુત દૂર રહતે હૈં, તો યે નુકસાન કર દિયા. અયથાર્થતા કે કારણ. યથાર્થતા હોવે તો ઐસા નુકસાન નહીં હોતા. ઔર યહાં યે સત્ય હૈ ઔર યે અસત્ય હૈ એસા કરનેમેં મંડન, ખંડન મેં આ જાતે હૈં. તો ખુદ ‘શ્રીમદ્દ’ એકાવતારી પુરુષ હૈં ઇનકે વિષયમેં કોઈ ગલત બાત બોલ દેતે હૈં. બોલ દેતે હૈં કિ નહીં બોલ દેતે ? તો એક સત્પુરુષકા નિષેધ કિયા (ઉસને) અનંતે સત્પુરુષકા નિષેધ કિયા ઔર દેવ-ગુરુ-શાસ્ત્ર સબ ઇસમેં આ ગયે, સબકા નિષેધ હો ગયા. મુમુક્ષુ :– ત્રણે કાળના. પૂજ્ય ભાઈશ્રી :- તીનોં કાલ કા. ભયંકર અપરાધ હૈ. બહુત સાવધાની હોની (ચાહિએ). જહાં અપના અધિકાર નહીં હૈ, જો આચાર્યાંકા અધિકાર હૈ અપને ખુદ ઉસ મામલેકો હાથમેં લે લેને.. Supreme court કાJudgement ખુદ અપરાધી, ગુનેગાર ખુદ હી Judgement લિખને જાવે તો ક્યા હોગા ? યહી હાલત હૈ હમ લોગોંકી. ઇસ પરિસ્થિતિમેં કિતની સાવધાની ઇસ વિષયનેં હોની ચાહિયે, ઇસકા નિર્દેશ ઇસ એક છોટે-સે પત્રમેં હૈ. યહાં તક રખેં. જે જીવ ભવભયથી ડરે છે, તે આત્માર્થીજીવનું એક લક્ષણ છે. તે જીવને ગુરુઆજ્ઞા વા જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે, અને જેને ભવ-ભયનો ડર નથી, તેને જિન-આજ્ઞા / ગુરુ-આશાનો ભંગ કરવો સહજ છે. તેથી જ આત્માર્થીજીવને પરિભ્રમણથી છૂટવાની ભાવના અથવા દૃઢ મોક્ષેચ્છા' સૌ પ્રથમ પાયામાં હોય જ છે. જો આ પાયો ન હોય તો પ્રાયઃ આત્માર્થાતા જ સ્થાન પામતી નથી. બહુ બહુ વિચારના / અનુભવના અંતે આ સિદ્ધ થયેલું સત્ય છે. (અનુભવ સંજીવની–૪૦૭)
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy