SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પૈઠમાં ગયા તે આ ઈન્દ્રેશ્વર મહાદેવ. અડિ` સં. ૧૯૫૦ (ઈ. સ. ૧૮૯૪)ના એક શિલાલેખ છે. એમાં જણાવ્યા પ્રમાણે દીવાન કુટુંબના છેોટાલાલ ભવાનીદાસનાં પત્ની જવલકુવર ત્રિકમજીએ સ્વ ચંપર્ક તથા કુમકની સ્મૃતિમાં શિવાલય બાંધ્યું છે. ઈ. સ. ૧૯૦૬-૧૯૦૭માં મુંબઈના કંઈ ભાટિયા ગૃડસ્થે ત્યાં શિખરઅંધી મંદિર બધાવ્યુ અને તત્કાલિન નવાબ રસુલખાને સક્કરબાગથી ત્યાં સુધીના પાર્કા રસ્તા બંધાવી આપ્યા. એમ પણ કહેવાય છે કે નવાબ રસુલખાન ગાદી ઉપર આવ્યું. તે પૂર્વે આ જગ્યામાં જતા આવતા અને ત્યાંનાં મહત તેને તે રાજકર્તા થશે તેવા આશિષ આપેલા તે ફળીભૂત થતાં નવાબે આ રસ્તા કરાવી આપેલા. એવી પણ એક માન્યતા છે કે આ શિવાલય પાસે શ્વેત રૂવાટા અને વાળ વાળા એક વૃદ્ધ મહા સપ` રહે છે અને ઘણી વાર લિંગ કરતા આંટા લઈને બેઠેલા જોવામાં આવે છે. આ શિવાલયમાં જૂનું લિંગ હતુ. તે ફાટી ભાજુમાં ખીજું લિંગ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. ગિરનાર : ૪૨૩ રામેશ્વર અહિં શ્રી ગુલાબરાય જોશીપુરાએ નાની ધમ શાળા બધાવી છે. 1 જતાં ત્યાં મૂળ લિંગની ગિરનારની દક્ષિણે ખીલખા પાસે રામેશ્વરનું સ્થાન છે. આ પવિત્ર અને પુરાતન સ્થાન સુંદર અને આકર્ષીક છે. વ્રતાર ગિરનાર પર્વતની દક્ષિણે દાતારના પહાડ છે. તેમાં જમિયલશાહ દાતારની પવિત્ર અને પ્રખ્યાત જગ્યા છે. ગુલાબરાય ચરિત્ર-લેખક શ્રી જાાર હરજીવન વાસ. દાતારના પહાડ સમુદ્રની સપાટીથી ૨,૭૭૯ ફીટ ઊંચા છે. ત્યાં જમિયલશાહ પીરના ચિલ્લા છે. જમિયલશાહની તુરત તા સિધના નગરઠઠ્ઠામાં છે પરંતુ તેઓ અહિ વસેલા તેથી તેના ચિલ્લા કહેવાય છે. જમિયલશાહ ધરાનના તુસ શહેર કૈં જ્યાં પ્રખ્યાત કવિ દ્વીરદાસી જન્મેલા ત્યાંના હતા. બાલ્ય વયમાં તેઓએ તેમની અસાધારણ દૈવી શક્તિના પરિચય આપ્યા. સાત વર્ષોંની વયે તા તેમણે કુરાન શરીફ્ કંઠસ્થ કર્યું અને પંદર વર્ષની વયે હુંજ પડી
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy