________________
માખી વશ-પૂર્વાધ : ૧૮૯
રાજા છમીલારામના પુત્ર રાજા દયાબહાદુર હૈ દયારામ' પાસે આ નંગ આવ્યુ. અને તેણે તેની પુત્રી કુંવરજી પ્રાગજી નાણાવટીને પરણાવી ત્યારે તેને આપ્યું. તેની પાસેથી તેના પુત્ર અમરજી પાસે આવ્યુ અને તેનાં મૃત્યુ પછી દીવાન રાડજીએ તેને વિ. સ. ૧૮૩૯માં વિધિવત્ સ્થાપિત કરી તેની લિંગ તરીકે પ્રતિષ્ઠા કરી. આ લિંગ નીલમનું છે અને તેની પૂજા સેવા વૈશ્નવ સંપ્રદાયની પૂજાવિધિ પ્રમાણે થાય છે. રણછેાડજીએ તેની આરતી અને ખાવની લખી તેનાં ભક્તિભાવ અને કવિત્વશકિતના પરિચય આપ્યા છે. આ સૉંદિરમાં છીપજડિત અક્ષરેમાં નચેના શ્લોક છે.
શ્રીમવ્રુદ્ધ મહેશ્વરસ્ય ધીમાન શ્રી રઘુનાથકઃ ખ્યાતૌ શ્રી રણછેડછ શ્રીમદ્ વિક્રમ મંત
શ્રી સ્વામીનારાયણ મંદિર
ઈ. સ. ૧૮૨૬માં શ્રી સહજાનંદજી મહારાજની પ્રેરણાથી જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણના મંદિરનિર્માણના કાર્ય ના શ્રી સ્વામી બ્રહ્માનöજી તથા શ્રી સ્વામી ગોપ લાનંદજી દ્વારા પ્રારંભ થયા. આ મંદિર ઈ. સ. ૧૮૨૮માં સંપૂર્ણ થયું2 અને શ્રી સહનજી મહારાજના વરદઽસ્તે તેમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ, જે સ્થળે મંદિર છે ત્યાં પોંચાણા દરબાર ભક્ત ઝીણાભાઈ સેાલંકીની વાડી હતી તે તેણે શ્રીજીને અપ ણુ કરી અને નવાબ બહાદરખાને માલની જકાત વગેરે સરકારી લેત્રીએ માફ કરી.
સુખમાસમંદર મંદિર સમકરાનેત્રાત્સવ” નૈત્રિણાં ! દલપતી યસ્યાનુૌ પ્રેાજસૌ નવરસાષ્ટકૈ સમાનાં ત્રણે ull
1 રાજા છબીલારામના ભાઈ દયાળ ખહાદુર હતા, તેના પુત્ર ગિરધર બહાદુર હતા, તેઓ મોગલ શહેનશાહતમાં મેાય દરાએ ઉપર હતા. દયાબહાદુર રાજા છબીલારામના પુત્ર હતા તેમ મુસ્લિમ ઇતિહાસ “સેલમુત્ત આખેરીન”માં જણાવ્યું છે, જ્યારે અન્યત્ર દયાબહાદુર ગિરધર બહાદુરના ભત્રીજા હતા એમ જણાવ્યું છે. દીવાનજીએ પાતાના પિતાની માતાના પ્રખ્યાત કુળનું વર્ણન કયાંય આપ્યુ નથી એટલે લેખકો તેમને દોષ દે છે. તારીખે સેારમાં જણાવ્યા પ્રમાણે અમરજીના દુર્લભજી અને ગાવિંદજી નામના ભાઈઓ હતા તથા ગંગાદાસ અને તુલારામ નામના ઓરમાન ભાઇ હતા. દયાબહાદુરનાં પુત્રી અમરજીનાં માતુશ્રી કે આ ભાઈઓના પ્રશ્નોના નિચ કરવાના રહે છે, 2 જુઓ પિરિરાષ્ટ.