________________
मोत्तूण असुहभावं पुव्वुत्तं णिरवसेसदो दव्वं । वदसमिदिसीलसंजमपरिणामं सुहमणं जाणे ॥५४॥
पूर्वोक्त जो अशुभ भाव उन्हें विसारे, छोड़े तथा अशुभ द्रव्य अशेष सारे । हो संयमी समिति शील व्रतों निभाना, जानो उसे शुभ रहा मन योग बाना ॥५४।।
પૂર્વોકત જે અશુભભાવ સહુ વિસારે ને પાપકારી સૌ દ્રવ્યવળી નિવારે થઈ સંયમી સમિતિશીલ-વ્રતાદિ પાળે તેને પ્રશસ્ત મનયોગ જિનેન્દ્ર ભાખે. ૫૪
अर्थ- पहले कहे हुए रागद्वेषादि परिणामोंको और सम्पूर्ण धनधान्यादि परिग्रहोंको छोडकर जो व्रत, समिति, शील और संयमरूप परिणाम होते हैं, उन्हें शुभमन जानना चाहिये।
પૂર્વોક્ત રાગદ્વેષાદિ પરિણામોને અને સંપૂર્ણ ધન-ધાન્યાદિ પરિગ્રહોને છોડીને | જે વ્રત, સમિતિ, શીલ અને સંયમરૂપ પરિણામ કરે છે તેને શુભમન જાણો.
बारस अणुवेक्खा ५९