________________
संसारछेदकारणवयणं सुहवयणमिदि जिणुद्दिट्ठ । जिणदेवादिसु पूजा सुहकायंत्ति य हवे चेट्ठा ॥५५ ॥
बोलो वही वचन जो भव दुःखहारी, सो योग है वचनका शुभ सौख्यकारी ।
सददेव शास्त्र गुरु पूजन लीन काया, सो काय योग शुभ है जिन ईश गाया || ५५ ||
બોલો સહુ વચન જે ભય દુ:ખહારી
–ને વાણી યોગ શુભ છે શિવ સૌખ્યકારી, સત્ દેવ-શાસ્ત્ર-ગુરુપૂજનયુક્ત કાયા તે કાય યોગ શુભ જિન પ્રભુને બતાયા. ૫૫
'अर्थ - जन्ममरणरूप संसारके नष्ट करनेवाले वचनोंको जिनभगवानने शुभवचन कहा है और जिनदेव, जिनगुरु तथा जिनशास्त्रोंकी पूजारूप कायकी चेष्टाको शुभकाय कहते हैं।
જન્મમરણરૂપ સંસારનો નાશ કરવાવાળાં વચનોને જિનભગવાને શુભવચન કહ્યાં છે અને જિનદેવ, જિનગુરુ તથા જિનશાસ્ત્રોની પૂજારૂપ શરીરની ચેષ્ટાને શુભકાય इहे छे.
६० बारस अणुवेक्खा