________________
પ્રસ્તાવના
પરીક્ષાપત્ર
૧. ‘દ્રષ્ટિનો વિષય’ ના એકાર્થવાચી શબ્દો બતાવો :
૮ (ક) ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા
(ખ) વીતરાગતા
. (ગ) જ્ઞાયકભાવ
-
(ઘ) કેવળજ્ઞાન
-(ચ) પરમ પારિણામિકભાવ
(છ) પંચપરમેષ્ઠિ
(જ) કારણપરમાત્મા
(ઝ) કારણ સમયસાર
૨. (અ) સાચું કે (બ) ખોટું બતાવો:
મુમુક્ષુ જીવ સમ્યગ્દર્શન પામતાં મુખ્યત્વે ‘દ્રષ્ટિના વિષય’ ને સમજવાની ભૂલને કારણે અટકે છે.