________________
સમાધિ-સાધના
વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ. જીવના અધિકારીપણુને લીધે તથા પુરુષને વેગ વિને સમજાતું નથી; તે પણ તેને જેવું જીવને સંસારરેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું.
આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !!
હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, - વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત
થા!! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હે કામ ! હે માન! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મેહ! હે મહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ?
પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ !
–શ્રીમદ્ રાજચંદ્ર