________________
સમાધિ-સાધના
નય એક જીવને નિત્ય કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિહ્ન એક છે. ૮૩ નય એક જીવને વાચ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સત્તા ચિત્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૪
૨૫૪
નય એક જીવ નાના કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ ધ્યેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સત્તા ચિત્ ચિદ્ અનુભવ,નિશ્ચયે ચિત્ એક છે. ૮૫ નય એક જીવને ચૈત્ય કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૬ નય એક જીવને દૃશ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૭ નય એક જીવને વેદ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સઢ્ઢા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૮