________________
૧૩૫
તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચેતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા ચગ્ય છે.
ચારિત્રમોહ, ચૈતન્યતા=જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષિકપણથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે.
હે આર્ય મુનિવરે! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરો.
બે વર્ષ કદાપિ સમાગમ ન કરે એમ થવાથી અવિરોધતા થતી હોય તે છેવટે બીજે કઈ સદુઉપાય ન હોય તે તેમ કરશે. ' જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
છે શાંતિઃ
(૧૩)
ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬ - સમસ્ત સંસારી જ કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવાતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતા હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ