________________
૧૬
(૧૮૩)
મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭ આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ
નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થે.
જે જે ઈચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની ફુરણું તે સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક વાક્ય સર્વ અનંતજ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી. જે પામે છે, તે બધું પૂર્વાનપૂર્વ છે. એ સઘળાની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. | સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપ, તપ, અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજે કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્યંત) ત્યાગવા ગ્ય છે.
મિથ્યાનામધારીના યથાવ