________________
૩૮૨
અંત મંગલ
(વસ’તતિલકા )
મહાપુરુષની જનહિતકારી, ઉમેદ્ય ધારી;
શક્તિ તથાપ તથાપિ ન મારી પે'લી, તેયે સમાપ્તિ મણિસૂત્ર સમાન સે’લી.
આજ્ઞા ઉઠાવવા કરી ઉમંગ
સમાધિ-સાપાત
(શિખરિણી )
કરું વિજ્ઞપ્તિ વિનય ધરી આ લક્ષ ધરવા, ચહે જો જિજ્ઞાસુ પરમ હિત આત્મિક કરવા; વિચારીને વાંચે હૃદયગત ભાવે। સમજવા, ઝીંણી દૃષ્ટિ રાખી પરમ રસ ચાખા સુખી થવા. ર
વિચારો સત્સંગે સ્વપરહિત ચાહેા ત્વરિત જો, સમાધિ સાપાને હૃદય ધરોં ઊંચે ચઢી જજો; બધા શાંતિ પામેા, કુપથ તજી સન્માર્ગે સમજો, ભૂલી ભૂલા સર્વે સહજ નિજ ભાવે સ્થિર થજો.
સંવત ૧૯૮૯ ના આશ્વિન શુકલા દશમી (દશેરા)
શ્રી સમાધિ–સાપાન સંપૂર્ણ,
૩
તા. ૨૮-૯-૧૯૩૩