________________
શ્રીમદ્ રાજચંદ્રકૃત મૂળમાર્ગ-રહસ્ય.
શ્રી ગુરુચરણાય નમઃ મૂળ મારગ સાંભળે જિનને રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ નેય પૂજાદિની જે કામના રે,
નેય લ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જે વચનની તુલના રે,
જે શેયીને જિનસિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધ; મૂળ૦ જિનમારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે,
દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે,
સંક્ષેપે સુણો પરમાર્થ; મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે,
સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫