________________
૧૫
૧૮ (૧૫) માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે–માર્ગની
| દિશાનું ભાન થવા ૧૯ (૨૦૦) વચનાવલી–જીવ પોતાને ભૂલી ગયો છે ૨૦ (૨૦૭) વિકટ પુરુષાર્થ –ખરાં “ધર્મ અને જ્ઞાન–કઈ
જાતની ક્રિયા ૨૧ (૨૦૯) અનંત નામોએ કહેલું પરમ તત્વ–મહાત્માઓએ
ગમે તે નામે...એક “સને જ પ્રકાર્યું છે ૨૨ (૨૧૧) સત એ કંઈ દૂર નથી ૨૩ (૨૦૧૨) સને નમોનમઃ—વાંછા-ઈચ્છાના અર્થ તરીકે
કામ–સજીવન મૂર્તિનું ઓળખાણ (૨૪૯) કરાળ કાળ હેવાથી–મોક્ષનું પરમ સાધન ૨૫ (૨૫૪) નિશંક્તાથી નિર્ભયતા–સર્વથી મોટો દેષ ૨૬ (૨૬૨) આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ–કૃતકૃત્યતા
થવા ત્રણ પ્રકારના જીવસમૂહ ૨૭ (૨૭૧) એ એક જ પદાર્થ પરિચય કરવા ગ્ય છે ૨૮ (૨૭૩) કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું
ઓળખાણ . ૨૯ (૨૯૯) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન ૩૦ (૩૩૧) બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે–સંસારગત
વહાલપ અસંસારગત કરવા ૩૧ (૩૩૪) હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે હવે પછી લખીશું–
“સર્વ સંગને લક્ષ્યાર્થ–દેહ છતાં મનુષ્ય પૂર્ણ
વીતરાગ થઈ શકે ૩ર (૩૪૭) આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય
પ્રત્યે–અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે–અપ્રતિબદ્ધ, મુક્ત મનને
પણ સત્સંગને વિષે બંધન ૩૩ (૩૭૩) “મનને લઈને આ બધું છે–અમે જણાવેલું
કઈ વાક્ય પરમ ફળનું કારણ
૪૨