________________
સાળ કાણુભાવના
૧૩૫
(૬) અંતરંગમાં આત્માની ઘાત કરનાર લાભાદિ ચાર કષાયાના અભાવ કરી પેાતાની શક્તિ પ્રમાણે સુપાત્રાને રત્નત્રય ગુણુામાં અનુરાગ રાખી આહાર આદિ ચાર પ્રકારનાં દાન આપવામાં પ્રવૃત્તિ કરે.
(૭) ખન્ને પ્રકારનાં અંતરંગ અને અહિરંગ પરિગ્રહમાં આસક્તિ તજીને, સમસ્ત વિષયાની ઇચ્છાના અભાવ કરી, અતિશય દુર્ધર ( આકરું) તપ શક્તિ પ્રમાણે કરે.
(૮) ચિત્તના રાગાદિ દોષો દૂર કરીને પરમ વીતરાગરૂપ સાધુ-સમાધિ ધારણ કરો.
(૯) સંસારનાં દુઃખ, આપદાને દૂર કરનાર વૈયાવૃત્ત્વ દશ પ્રકારે કરો.
(૧૦) અરિહંતના ગુણામાં અનુરાગરૂપ ભક્તિ ધારણ કરીને અરિહંતનાં નામાકિનું ધ્યાન કરી અદ્વૈતભક્તિ કરી.
(૧૧) પાંચ પ્રકારના આચાર પાતે પાળે અને પળાવે તથા દીક્ષા, શિક્ષા દેવામાં કુશળ, ધર્મના સ્તંભરૂપ આચાર્ય પરમેષ્ઠીના ગુણામાં અનુરાગ ધારણ કરવા તે આચાર્યે ભક્તિ છે.
(૧૨) જ્ઞાનમાં પ્રવૃત્તિ કરાવનાર, નિરંતર પોતે સમ્યક્જ્ઞાનના અભ્યાસ કરે, અન્ય શિષ્યાને ભણાવવામાં ઉદ્યમી, ચારે અનુયેગના પારગામી વા અંગ-પૂર્વાદિક શ્રુતના ધારક ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રત્યે બહુ ભક્તિ ધારણ કરવી તે બહુશ્રુતભક્તિ છે.
૧ આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન.