________________
સ્વાધ્યાય સંચય : ૨૭
હે સર્વજ્ઞ જિનેશ! કિયે જે પાપ જુ મૈં અબ, તે સબ મન વચ કાય યોગ કી ગુપ્તિ બિના લાભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું તો સુનો કરો નઠ દુ:ખ દેહિ જબ. ૨ ક્રોધ માન મદ લોભ મોહ માયાવશ પ્રાની, દુ:ખ સહિત જે કિયે દયા તિનકી નહિ આની; બિના પ્રયોજન એક ઇન્દ્રિ બિ તિ ચઉ પંચેદ્રિય, આપ પ્રસાદહિ મિટે દોષ જો લાગ્યો મોહિ જિય. ૩ આપસ મેં ઈક ઠૌર થાપિકરી જે દુ:ખ દીને, પેલિ દિયે પગલે દોબિકરી પ્રાણ હરીને; આપ જગત કે જીવ જીતે તિન સબકે નાયક, અરજ કરું મેં સુનો દોષ મેટો દુ:ખદાયક. ૪ અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણ કિયો આદિ ષટ્કર્મમાંહિ વિધિ. ૫
૨. પ્રત્યાખ્યાન કર્મ જો પ્રમાદ વશ હોઈ વિરાધે જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિ કે પરસાદે, જા પ્રસાદનેં મિલે સર્વ સુખ દુઃખ ન લાધે. મેં પાપી નિર્લજજ દયાકરિ હીન મહાશઠ, કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્ત દુઠ; નિંદું હું મેં બારબાર નિજ જિયકો ગરહું, સબ વિધિ ધર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. ૭