________________
૨૮: સ્વાધ્યાય સંચય
દુર્લભ હૈ નરજન્મ તથા શ્રાવકકુલ ભારી, સત્સંગતિ–સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી; જિન વચનામૃત ધાર સમાવર્તી જિનવાની, તોહું જીવ સંહારે ધિક્ ધિક્ ધિક્ હમ જાની. ૮ ઇન્દ્રિલંપટ હોય ખોય નિજ જ્ઞાનમાં સબ, અજ્ઞાની જિમ કરે તિસ વિધિ હિંસક વહે અબ; ગમનાગમન કરતો જીવ વિરાધે ભોલે, તે સબ દોષ કિયે નિદ્ અબ મનવચતોલે. ૯ આલોચનવિધિથકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉ તુમસૅ જિન મેરે; બારબાર ઇસ ભાંતિ મોહ મદ દોષ કુટિલતા, ઇર્ષાદિકનૅ ભયે નિદિયે જે ભયભીતા. ૧૦
૩. સામાયિક કર્મ સબ જીવન મેં મેરે સમતાભાવ જગ્યો હૈ, સબ જિય મોસમ સમતા રાખો ભાવ લગો હૈ, આ રૌદ્ર દ્રય ધ્યાન છાંડિ કરિહું સામાયિક, સંયમ મો કબ શુદ્ધ હોય યહ ભાવ બધાયિક. ૧૧ પૃથિવી જલ અર અગ્નિ વાયુ ચઉ કાય વનસ્પતિ, પંચહિ થાવરમાંહિ તથા ત્રસજીવ બર્સે જિત; બે ઇન્દ્રિય તિય ચઉ પંચેન્દ્રિયમાંહિ જીવ સબ, તિનસે ક્ષમા કરાઉં મુજ પર ક્ષમા કરો અબ. ૧૨ ઇસ અવસર મેં મેરે સબ સમ કંચન અરુ ત્રણ, મહલ મસાન સમાન શત્રુ અર મિત્રહુ સમ ગણ; જન્મન મરન સમાન જાન હમ સમતા કીની, સામાયિક કા કાલ જિતેં યહ ભાવ નવીની. ૧૩