________________
૨૬ : સ્વાધ્યાય સંચય
તુમ જાનત કેવલજ્ઞાની, દુ:ખ દૂર કરો શિવથાની; હમ તૌ તુમ શરન લહી હૈ, જિન તારન બિરુદ સહી હૈ. ૨૯ જો ગાંવપતિ ઇક હોવૈ, સો ભી દુ:ખિયાં દુઃખ ખોર્વે તુમ તીન ભુવન કે સ્વામી, દુ:ખ મેટો અંતરજામી. ૩૦ દ્રૌપદી કો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજન સે કિયે અકામી, દુ:ખ મેટો અંતરજામી. ૩૧ મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુ:ખ મેટહુ અંતરજામી. ૩૨ ઇન્દ્રાદિક પદવી ન ચાહું, વિયનિમેં નાહિ લુભાઉં, રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે. ૩૩
દોહા દોષરહિત જિનદેવજી, નિજપદ દીન્યો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. ૩૪ અનુભવ માણિક પારખી, હરી આપ જિનંદ; વેહિ વર મોહિ દીજીયે, ચરન શરન આનંદ. ૩૫
આલોચનાપાઠ સમાપ્ત
સામાયિક પાઠ (છ આવશ્યક કમ)
૧. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભમ્યો જગ સહિયે દુ:ખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈ અધિકારી; કોડિ ભવાંતર માંહિ મિલન દુર્લભ સામાયિક, ધન્ય આજ, મૈ ભયો જોગ મિલિયો સુખદાયક. ૧