________________
સ્વાધ્યાય સંચય : ૩૬૧
રાજહંસ તું માનસરોવર, ઓર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં૦ ૨
ઓર દેવ જલ હીલર સરીખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરુ જગ વંછિત પૂરન, ઓર તે સુકે સાગ. મેં૦ ૩ તું પુરુષોત્તમ તું હી નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હી દેવ વીતરાગ. મેં ૦ ૪ સુવિધિનાથ તુજ ગુણ કૂલન કો, મેરો દિલ હૈ બાગ; જસ કહે ભમર રસિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં ૦ ૫
શ્રી યશોવિજ્યજીકૃત
(૧૦) શ્રી શાંતિનાથ જિન સ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, બાન મેં ધ્યાન મેં ધ્યાન મેં –હમ વિસર ગઈ દુવિધા તનમન કી, અચિરા સુત ગુણ ગાન મેં. હમ ૦ ૧ હરિ હર બ્રહ્મ પુરંદર કી રિદ્ધ, આવત નહિ કોઈ માન મેં, ચિદાનંદ કી મોજ મચી હૈ, સમતા રસ કે પાન મેં હમ - ૨ ઈતને દિન તું નાહી પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાન મેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાન મેં. હમ ૦ ૩ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાન મેં; 'પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કોઉ માન મેં. હમ ૦ ૪ જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઉકે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કોઉ સાન મેં. હમ ૦ ૫ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ ન્ય, સો તો ન રહે માન મેં વાચક યશ કહે મોહ મહા અરિ, જિસ લિયો હૈ મેદાન મેં. હમ ૦ ૬ ૩. સાપ ૧૩/સ્વાધ્યાય સંચય