SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ : સ્વાધ્યાય સંચય (૧૬) શ્રી નમીશ્વર સ્વામી જિન સ્તવન જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો. સમ્યજ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્રય મિથ્યા નિદ પ્રમાદની રે લો. સહેજે પ્રગટયો નિજ પર ભાવ વિવેક જો; અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જા, નિજ પરિણતિથિર નિજ ધર્મરસે ઠવે રે લો. જ૦ ૨ ત્યાગીને સવિ પરપરિણતિરસરીઝ જો, જાગી છે નિજ આતમ અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. બંધના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વલગ્યો પૂરણ ઉપયોગ જો, તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો. જે અતિ” દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જા, તેણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો. ૧. આ પાંચમી કડીની છેલ્લી બે લીટીનું પાઠાંતર : જાણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો, અવલંબ્યો નિર્વિકલ્પ પરમાતમ તત્ત્વને ૨ે લો. ૪૦ ૧ ૦૪૦ ૩ ૪૦ ૪ ૪૦ ૫ ૪૦ ૫
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy