SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૦૩ વિષધર ઈશબ્દ લપટાણો, તેહવો અમને મળ્યો છે ટાણી રે, સુ નિરવહેશો જો પ્રીત અમારી, કળિ કીરત થાશે તમારી રે. સુ - ૫ ધુત્તાઈ ચિત્તડે નવિ ધરશો, - કાંઈ અવળો વિચાર ન કરશો રે, સુ ૦ જિમતિમ કરી સેવક જાણજો, અવસર લહી શુદ્ધ લહેજો રે. સુ ૦ ૬ આ સમે કહીએ છીએ તુમને, પ્રભુ દીજે દિલાસો અમને રે; સુ મોહનવિજય સદા મને રંગે, | ચિત્ત લાગ્યો પ્રભુને સંગ રે. સુ - ૭ બાવીસમા શ્રી નેમિનાથ સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન અષ્ટભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ. મ ૦ ૧ ઘર આવો હો વાલમ, ઘર આવો, મારી આશાના વિશરામ; મ ૦ રથ ફેરો હો! સાજન રથ ફેરો, સાજન મારા મનોરથ સાથ. મ૦ ૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મe ઈવર અર્ધાગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ ૦ ૩ પશુજનની કરુણા કરી રે, આણી દય વિચાર, મ ૦ માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મ ૦ ૪ જ ૧. સર્ષ. ૨. શંકરની છાતી ઉપર. ૩. કળિકાળમાં.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy