SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૫૧ (૩) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન બાળપણે આપણ સનેહી, રમતા નવનવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર-નિવશે. હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તમને કઈ બાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે. ન હો પ્રભુજી! ઓ ૦ ૨ સિદ્ધનિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શો પાડ તમારો? તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો. હો પ્રભુજી! ઓ ૦ ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી. હો પ્રભુજી! ઓ ૦ ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય? હો પ્રભુજી! ઓ ૦ ૫ સેવાનુણરંન્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમને નિરાગી. હો પ્રભુજી! ઓ ૦ ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિબુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી. હો પ્રભુજી! ઓ ૦ ૭ – – ૧. ભવ્ય જીવો. ૨. અભવ્યોને.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy