SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ : સ્વાધ્યાય સંચય કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નિવ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ ૦૫ ચિત્તપ્રસન્ને રે પૂજનલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત યઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ. ઋષભ ૦૬ (૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન ઋષભ જિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ હો કો વચન–ઉચ્ચાર. ઋષભ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે હો તિહાં કો પરધાન; જે પહોંચે તે તુમ સમો, નહિ ભાખે હો કોનું વ્યવધાન, ઋષભ પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવીહો, તો લોકોત્તર માર્ગ. ઋષભ ૩ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ' પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ. ઋષભ ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ * ૪. હકીકત. ૧. રાગરૂપ વિષ રહિત ૨ જાડે એવુ; ગુણ-ગેહ, ઋષભ ૦ ૫ ગુણરાશ; સુખવાસ.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy