SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૧૩ દર્શન ઘો ગુરુરાજ વિદેહી, તુમ બિન દુ:ખ પાવત મુજ દહી. દર્શન શ્રી સહજાત્મ સ્વરૂપ સોહાવે, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી ભાવે. દ૦ ૧ શ્રીમદ્ સદ્ગુરુ અગમ અપારા, કહી કારણ કહો મોય બિસારા? દ ૦ ૨ ગૃહ જગજાલ ન પલક સોહાવે, ભોર ભયો મોસે રહ્યા ન જાવે. દ૦ ૩ નેક ન રહી શકું નિરાધાર, હરદમ પંથ નિહારું તિહારા. દ. ૪ અન્ન નહીં ભાવે, નિંદા ન આવે, બેર બેર મોય વિરહ સતાવે. ૬૦ ૫ જૈસે મીન મરે બિન વારી, તૈસે તુમ બિન દશા અમારી. દ૦ ૬ જૈસે મણિ બિના ફણી વિકરાળા, તૈસૈ તુમ બિન હાલ અમારા. દ૦ ૭ જેસે માત બિન બાલ બિચારા, તૈમેં તુમ બિના હમ ઓસિયારા. દ૦ ૮ રત્નત્રયી મેં તુમ એક અપ્પા, મેટી ત્રિપુટી અબ તો ન તપ્પા. ૦ ૯ આપ વિના અકળાવે રે શ્રીમદ્ સર, તમ વિન મન અકુલાવે; શ્રીરાજ રાજેશ્વર તુમ વિન મન અકુલાવે. કોણ ધર્મનો મર્મ બતાવે? સસ્વરૂપ કોણ સમજાવે? કોણ આતમ ઓળખાવે રે? શ્રીમદ્ સરુજી; આપ વિના ૦ ૧
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy