SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત બીજું : અસત્ય વહેવાર ન કરવું અસત્ય વચન ન બોલવું ૩૯. છોકરા છોકરીનાં સગપણ વરસમાં ૧૦ ઉપરાંત કરાવવાં નહીં, અને તેમાં લાંચ કે દલાલી લેવી નહીં કે દેવી નહીં. [ શ્રામૈયા – ૬ ૧] ! કોઈચ્છે . તી . ૪૦. મોટા જીવોની ઘાત થાય એવી તથા કપટ કે ફોસલાવવાની દલાલી કરવી નહીં. [ છે. રાજકીય રીતે ૪૨૦ મી કલમ લાગુ પડે તેવા ઠગાઈ છેતરપિંડી કે ફોસલાવવાના કામ કરવા નહીં. ૨. મકાનો બાંધવાનો વ્યાપાર કરવો નહીં. [ ] ૪૩. પારકી થાપણ સ્વેચ્છાએ પછી ઓળવવી નહીં. [ ] ૪. કોઈ જીવની ઘાત થાય તેવા મર્મ (ગુપ્ત વાતો) પ્રકાશવા નહીં. [ ૫. સગા ભાઈ-બહેનો અને મા-બાપ સાથે કોર્ટમાં લડવું નહીં. [ જ. પંચેન્દ્રિ જીવની ઘાત થાય તેવાં મર્મ પ્રકાશવા નહીં. ૪૭. પરસ્પર કે શરાફી લેતીદેતીના વહેવારમાં તથા વારસદાર કે વીલ જેવા પ્રસંગોમાં સામાવાળાનાં કે વારસદારના ૧૭
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy