SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તથા વધુ બાળક પેદા થતાનું બોને અટકાવવા ગર્ભપાતનુંઆસરો લેવો એ મહાદૂષણ સાથે પંચેન્દ્રિય માનવીની ઘાત છે. તેમાંથી બચવા વિગય ત્યાગ અને તપશ્ચર્યા એ સરળ અને અસરકારક ઉપાય છે. એનાથી મન કાબુમાં રહે છે.) [ ૪. ગર્ભમાં પુત્ર હોય કે પુત્રી, ગમતી કે અણગમતી રીતે તેનું ગર્ભપાત પોતાથકી કરવો, કરાવવો નહીં. (પુત્રી હોય તો ગર્ભપાત કરાવવાનું પ્રવાહ ચાલે છે એ સંદર્ભમાં એવા કેટલાય દાખલા બનેલ છે જેમાં છોકરીનું નિદાન થતાં ગર્ભપાત કરાવેલ ને મૃત શરીરના ચિહનો છોકરાના હતા. અક્સોસ!! આંસુ !!). [ ૫. પંચેન્દ્રિય જીવની ઘાત થાય એવા પીર તથા મેલી વિદ્યા વિગેરેની માન્યતા કરીશ નહીં. [ ક. મોટી જીવહિંસાની યોજનામાં મત આપીશ નહીં. ૭. માંસાહાર કરવો નહીં. કોઈ પણ કારણે સામાજિક કે શારીરિક - સ્વેચ્છાએ એમાં આગાર નથી.[ ] ઈંડા વાપરવા નહીં. [અભણ આવા કાર્ય ને , જે V૮. શિકાર કરવો નહીં. ખેલવો નહીં. [ S૨
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy