SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિની જરૂર છે. ધર્મની-સત્યની રૂચિ થાય એટલે તેનું આચરણ કરવું. શ્રાવક પ્રવૃત્તિમય જીવન ગાળે, છતાં પણ બાર વ્રત અથવા તેમાંથી અમુક પાપનો ત્યાગ-પચ્ચકખાણ સહેલાઈથી લઈ શકે. ભોગ અને ઉપભોગની વસ્તુ મળ્યા છતાં, તેમાં આસકતભાવ અર્થાત લોલુપત્તા ન રહે એ અગત્યનો મુદ્દો છે. વાંચન, ઉપદેશ વગેરે એજ હકીકત સમજાવે છે માટે દરેક વ્યકિતએ પોતાની રૂચી પ્રમાણે ધર્મને, દયાને-અંગીકાર કરવા અને આગળ વધવું. છેવટનું બેય મૂડી'નો વધારો કરવો. પુસ્તકમાં ક્ષતિ રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા નમ્ર વિનંતી. જેઠ વદ ૩૦ સં. ૨૦૩૩ આણંદજી ભુલા તા. ૧૫-૬-૧૯૭૭ (પ્રકાશક) ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના (ટુંકમાં) બીજી આવૃત્તિ ખલાસ થવા આવતાં આ ત્રીજી આવૃત્તિ છપાવતાં આનંદ થાય છે. એક નવો પાઠ પતન અને ઉત્થાન'નું ઉમેરો તથા બીજા કેટલાક સુધારા વધારા કરેલ છે. બીજા જેઠ સુદ ૧૫ સં. ૨૦૩૬ આણંદજી ભુલા તા. ૨૭-૬-૧૯૮૦ (પ્રકાશક)
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy