________________
ફિરસે ક્ષત્રિયરાજઋષિ કા ઉપદેશ
ફરીથી ઉપદેશ કહે છે—“જિયિં પ” ઈત્યાદિ !
અન્વયા—હે સંજય ધીરે જિરિય હોય—વીર: યિાં રોપવેલ્સયમમાં જ્ઞાન સપન્ન મુનિનું કવ્ય છે કે, તે સદનુષ્ઠાનાત્મક પ્રતિક્રમણ અને પ્રતિલેખન રૂપ ક્રિયાને બન્ને સમય કરે. તથા બીજાએ પાસે કરાવે. અથવા “જીવ છે. અજીવ છે” ઇત્યાદિરૂપથી જીવ અને અજીવની સત્તાને તે સ્વય' સ્વીકાર કરે અને ખીજાએ પાસે પણ તેના સ્વીકાર કરાવે તથા ર્જાિય વિપ્નદ્-કિયાં વિનયેત્ મિથ્યાદષ્ટિએ દ્વારા કલ્પિત અજ્ઞાનરૂપ કષ્ટ ક્રિયાનું અથવા જીવનથી અજીવ નથી ઇત્યાદ્રિ જીવા જીવરૂપ નાસ્તિત્વ ક્રિયાના પરિત્યાગ કરે અને વિષ્ઠી-દજીયા સમ્યગદર્શનરૂપ બુદ્ધિની સાથે વિટિસંપન્ને જ઼િસંપન્ન સભ્યજ્ઞાનથી સંપન્ન અને. જ્યારે મુનિના માટે પ્રભુના આ પ્રકારના ઉપદેશ છે ત્યારે તમે પણ મુત્યુત્ત્તર ધર્મ ચર-મુહુચર્ં ધર્મઃ ચર કાયર જનેથી અસાધ્ય એવા આ શ્રુત ચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં
સદા સાવધાન રહેા. ।।૩૩।।
સંજયમુનિ કો અપને કર્ત્તવ્ય મેં રહને કે ઉપદેશ ભરત ચક્રી કા ઉદાહરણ
આ પ્રકારે ક્ષત્રિય રાજર્ષિ સજયમુનિને પેાતાના કર્તવ્યમાં સ્થિર રહેવાના ઉપદેશના પ્રસંગમાં દૃષ્ટાંત દ્વારા સમજાવે છે--“એમ” ઇત્યાદિ ! અથધમ્મોસોદિય-અથધ
અન્નયા શોમિતમ્ સ્વ` મેાક્ષરૂપ પદાથી અને આ પદાર્થાંની પ્રાપ્તિમાં ઉપાયરૂપ ધર્માંથી શેભિત ચંપુયં સોન્નાતળુચવતું જીવા આ પુયેાક્ત પદને સાંભળીને મરદોઽવ-મરતો ભરત નામના પ્રથમ ચક્રવતી એ પણ માતૢ વાયું જામાવરું ચિત્રા-મારતું વર્ષ ામાન્ ચત્તા ભારતવષઁના સઘળા સામ્રાજ્યના તથા શાબ્દિરૂપ કામભાગના પરિત્યાગ કરીને પત્ર-યંત્રનિત દીક્ષા અંગીકાર કરી.
ભરત ચક્રવર્તી કી કથા
ભારત વર્ષમાં ચૈાધ્યા નામની એક નગરી હતી. તે પેાતાની રચનાથી સઘળી નગરીઓમાં પ્રધાનરૂપે હતી. તેને ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રવણુ દેવ કુબેરે રચેલ હતી. તેના શાસક પ્રથમ જીનેન્દ્ર ઋષભદેવ હતા. તેમના પુત્રનું નામ ભરત હતું. ભરતે પૂર્વભવમાં મુનિએની વૈયાવૃત્તિ (સેવા) કરેલ હતી. એનાથી અંત પુણ્યરાશિના પ્રભાવથી જ તેને ઋષભદેવ જેવા તીર્થંકરના પુત્ર થવાનું સૌભાગ્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૧